કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

10.21.2019

કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી


કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી




ખેતીની જમીન માટે એક વખત બિનખેતીની પરવાનગી મંજૂર થયા બાદ તે જમીન કોઈ પણ હેતુઓ માટે ખેતીની જમીન રહેતી નથી એટલે કે તેનું ખેતીની જમીન તરીકેનું સ્ટેટ્સ બંધ થઈ જાય છે અને આવી જમીનને ખેતીની જમીનને લગતા કોઈ પણ કાયદા લાગુ પડતા નથી. ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરિત થયા બાદ ખેતીની જમીન અંગેની કોઈ જોગવાઈના ભંગનો આક્ષેપ ન થઈ શકે. કાયદેસર બિનખેતીની પરવાનગી સત્તાવાળાઓ માટે ખેતીની જમીનને લગતા કોઈ કાયદા હેઠળ નોટિસ કાઢવા પ્રતિરોધ ઉપસ્થિત કરે છે.

(Ref. : રવિચંદ માણેકચંદ શેખ વિ. સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સ- નામદાર ગુજરાત હાઈકોર્ટ-૨૦૦૬)

No comments:

Post a Comment

Featured post

હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ”

 હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ” સરકારે ફાળવેલી જમીનનો રેકોર્ડ ઑનલાઇન મ...