4.27.2022

દસ્તાવેજની ભાષા તે કરનાર તથા શાખ પૂરનારને સમજાય તેવી હોવી જોઈએ


 જમી ન/મિ લકત તબદી લી ને લગતા કો ઈ પણ પ્રકા રના દસ્તા વેજોવે જો તે કરી આપના ર તથા તેવા દસ્તા વેજોવે જોમાં શા ખ પુરના ર સા હેદો ને સમજાય તેવી ભા ષા માં બના વવા જો ઈએ. કા રણ કે તેવા દસ્તા વેજોવે જો જ્યા રે ન્યા યની અદા લત સમક્ષ પુરવા ર કરવા પડે ત્યા રે જો દસ્તા વેજવે કરના ર તથા સા હેદો દસ્તા વેજવે ની ભા ષા જાણતા ન હો ય તો એ હકી કત પુરવા ર કરવી મુશ્કેલ થઈ શકે છે કે તે દસ્તા વેજવે તેમને વાં ચી સંભળા વેલ તથા સમજાવેલ હતો . તેથી તેવી પરિ સ્થિ તિ માં તેવો દસ્તા વેજવે ગેરકા યદેસર ઠરે છે. આથી મિ લકત ટ્રા ન્સફર સંબંધિ ત લખા ણો , દસ્તા વેજોવે જો લખી આપના ર તથા તેમાં સા ક્ષી તરી કે સહી કરના રા ઓ સરળતા થી સમજી શકે તેવી ભા ષા માં બના વવા જો ઈએ તેવો સિ દ્ધાં ત ના મદા ર આંધ્રપ્રદેશ હા ઈકો ર્ટે સી વા કો ટી દસરધરમ અને બી જા વિ રુદ્ધ સી વા કો ટી યો ગા નંદમ અને બી જાના કેસમાં પ્રસ્થા પિ ત કરેલરે છે. આ કેસને સ્પર્શતી મુખ્યત્વે નોં ધનોં ણી (રજિ સ્ટ્રેશન) અધિ નિ યમ ૧૯૦૮ની કલમ-૩૨ તથા ૩૩, કુલમુખત્યા રના મા નો કા યદો , ૧૮૮૨ની કલમ-૨ તથા મિ લકત તબદી લી અધિ નિ યમ, ૧૮૮૨ની કલમ-૩ અંગેની ચર્ચા ઓ ના મદા ર હા ઈકો ર્ટ દ્વા રા કરવા માં આવેલી . આ કેસની હકી કત વિ શેની ટૂંકમાં ચર્ચા તથા ઉપરો ક્ત દર્શા વેલ કા યદા કી ય જો ગવા ઈઓની માહિ તી આજરો જ પ્રસ્તુત કરેલરે છે. લક્ષ્મી નરસિં હમ અને હૈમા વથી સંતા ન વિ હો ણા પતિ -પત્ની હતા . સી વા કો ટી દસરધરમ તેમના દત્તક પુત્ર હતા , કે જે દત્તક વિ ધા ન સને ૧૯૩૩માં થયેલું. સી વા કો ટી દસરધરમના લગ્ન પહેલાં તેના પિ તા લક્ષ્મી નરસિં હમને તેની સા થે તા . ૧૨-૨-૧૯૫૬ના રો જ પા ર્ટી શન યા ને વહેંચણ કરેલુંરે લું અને તે પા ર્ટી શન મુજમુ બ સી વા કો ટી દસરધરમને બે મકા નો મળેલા જ્યા રે બી જી ઘણી મિ લકતો તેના પિ તા લક્ષ્મી ખા તે ગયેલી . ત્યા રબા દ લક્ષ્મી એ તા . ૨૬-૫-૧૯૬૯ના રો જ એક રજિ સ્ટર્ડ વી લ દ્વા રા રહેઠા ણનું મકા ન તેની પત્ની હૈમા વથી ને આપેલી . અને હૈમા વથી ના મૃત્યુ બા દ પુત્ર સી વા કો ટી દસરધરમના બા ળકો ને અમુક મિ લકતો ઉત્તરદા નમાં મળે તેવી વ્યવસ્થા વી લમાં કરેલીરે લી. ત્યા રબા દ સી વા કો ટી દસરધરમ તા . ૭-૩-૧૯૭૫ના રો જ તથા તેની મા તા હૈમા વથી પણ તા . ૬-૪-૧૯૭૮ના રો જ અવસા ન પા મેલા . હૈમા વથી ને પો તા ના પતિ લક્ષ્મી દ્વા રા તા . ૨૬-૫-૧૯૬૯નાં રો જ રજિ સ્ટર્ડ વી લ દ્વા રા જે મિ લકતો આપવા માં આવેલ હતી તે મિ લકતો અંગે હૈમા વથી એ પો તા ના મૃત્યુ પહેલાં ”શ્રી લક્ષ્મી નરસિં હમ્ કલ્યા ણ મંદિ રમ્ ટ્રસ્ટ” ના મનું ટ્રસ્ટ તા . ૧૬-૧૨-૧૯૭૫ના રજિ સ્ટર્ડ ટ્રસ્ટડી ડથી બના વેલું. જેમાંજે માં આજીવન અને એક મા ત્ર ટ્રસ્ટી તરી કે પો તા ને જ નિ યુક્ત કરેલારે લા. અને હૈમા વથી એ તેમના કા રકૂનની તરફેણમાં તા . ૧૯-૨-૧૯૭૬ના રો જ તેવા દસ્તા વેજવે ની નોં ધનોં ણી ની કા ર્યવા હી કરા વવા મા ટે કુલમુખત્યા રના મું લખી આપેલું. અને તેવા કુલમુખત્યા રના મા નાં અનુસંધા ને તેમણે તા . ૪-૩-૧૯૭૬નાં રો જ ટ્રસ્ટડી ડ નોં ધનોં ણી મા ટે ઓથો રિ ટી સમક્ષ રજૂ કરેલુંરે લું. જેનેજે નેઓથો રિ ટી દ્વા રા તા . ૯-૧૧-૧૯૭૬ના રો જ નોં ધનોં ણી કરવા માં આવેલું. હૈમા વથી એ પો તા ના મૃત્યુ પહેલાં તા . ૯-૭-૧૯૭૭ના રો જ તેના પુત્ર સી વા કો ટી દસરધરમ અને પ્રતિ વા દી નં.૧થી ૪ને ટ્રસ્ટી ઓ તરી કે નિ મેલા હતા . ત્યા રબા દ મર્હુમ હૈમા વથી એ તા . ૧૬-૧૨-૧૯૭૫ના રો જ કરેલરે ટ્રસ્ટડી ડને રદ કરવા અને દા વા માં જણા વેલી મિ લકતો નો કબજો મેળવવા અને ના ણાં ની વસૂલા ત અંગેનો સિ વિ લ દા વો સી વા કો ટી દસરધરમએ પો તા ના પિ તા લક્ષ્મી ના મા મા તથા અન્ય સગાં સંબંધી ઓ અને હૈમા વથી ના ભા ઈ વગેરે વિ રુદ્ધ દા વા ઓ દા ખલ કરેલરે . જેમાંજે માં ની ચલી કો ર્ટ સમક્ષ ઘણાં બધાં દસ્તા વેજીવે પુરા વા ઓ રજૂ કરવા માં આવેલા હતા અને સા ક્ષી ઓને પણ તપા સવા માં આવેલ હતા . ત્યા રબા દ ની ચલી કો ર્ટે તે દા વા ઓ ડિ સમિ સ કરવા નો હુકમ કરેલરે . આ કેસની મુખ્ય તકરા ર દા વા માં રજૂ થયેલ ટ્રસ્ટડી ડના ખરા પણાં વિ શેની હતી . ટ્રસ્ટડી ડનાં લેખમાં ”નવેમ્બર” મા લ છેકીછે કી કા ઢી ને ”ડિ સેમ્બર” મા સ લખવા માં આવેલ હતું. આ ઉપરાં ત ટ્રસ્ટડી ડમાં ઘણી જગ્યા એ છેકછેછા ક અને સુધા રા -વધા રા કરવા માં આવેલા હતા . વધુમાં ટ્રસ્ટડી ડની નોં ધનોં ણી મા ટે કુલમુખત્યા ર દ્વા રા કા ર્યવા હી કરવા માં આવેલ હતી . જેમાંજે માં ના મદા ર હા ઈકો ર્ટ એવા તા રણ ઉપર આવેલ કે જો કો ઈ પક્ષકા ર કો ઈ બો ન્ડ કે અન્ય કો ઈ પણ દસ્તા વેજવે કે જે આપણાં દેશમાં જ થયેલ હો ય અને જો તેમાં કો ઈ કો ર્ટને મા લૂમ પડે કે જો કો ઈપણ પ્રકા રે સુધા રા -વધા રા કરેલરે હો વા નું કો ર્ટના ધ્યા ને આવે કો ર્ટ તેવા દસ્તા વેજવે નો અસ્વી કા ર કરી શકે છે અથવા તેવા લેખમાં થયેલા સુધા રા -વધા રા બા બતે સા ક્ષી ઓ બો લા વી , તપા સી તેવા દસ્તા વેજવે ની યો ગ્યતા અને ખરા ઈ અંગે યો ગ્ય પુરા વા લઈ નિ ર્ણય કરી શકે છે. જ્યા રે કો ઈ કેસમાં પુરા વા રેકરેર્ડ ઉપર હો ય ત્યા રે કો ર્ટ સમક્ષ રજૂ થયેલ પુરા વા ઓ અને દસ્તા વેજોવે જોમાં સુધા રા -વધા રા મા ટે પૂર્વસંમતિ અને સ્વી કા ર કરવા માં આવેલ છે તે બા બતની કો ઈ સા બિ તી થઈ શકે નહીં .

કૌટુંબિક વહેંચણનો પુરાવો આપતો પંચાયતનો ઠરાવ નકામો ગણાય નહીં

કૌટુંબિક વહેંચણનો પુરાવો આપતો પંચાયતનો ઠરાવ નકામો ગણાય નહીં 



 કૌ ટુંબિ ક વહેંચણનો પુરા વો આપતો પંચા યતનો ઠરા વ સા વ નકા મો ગણા ય નહીં .હીં જ્યા રે પક્ષકા રો વચ્ચેની કો ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓ લખા ણમાં ઉતા રવા માં આવેલ હો ય ત્યા રે તે નોં ધાનોં ધાવી જ જો ઈએ. પરંતુ દરેકરે કેસની હકી કતો અને સંજોસં જોગો જો તાં તેના પક્ષકા રો ની વર્તણૂકને જો તાં પક્ષકા રો ની વચ્ચેની કૌ ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓે યા તે અંગેનો પંચા યતનો ઠરા વ એ પક્ષકા રો વચ્ચે પહેલા થી જ થઈ ગયેલ કૌ ટુંબિ ક વહેંચણ નોં ધનોં તો હો વા નું જણા ય ત્યા રે પંચા યતનો આવો ઠરા વ ઉપર અમલ કરવા માં આવ્યો હો ય તો તેને પણ પક્ષકા રો ની પા છળની વર્તણૂક વડે સમર્થન મળે છે. આવા કૌ ટુંબિ ક વહેંચણને પક્ષકા રો ની વર્તણૂક દર્શા વવા અથવા તે અંગે ખુલા સા આપવા મા ટેના પુરા વા ના અનુરૂપ ટુકડા તરી કે ઉપયો ગમાં લઈ શકા ય છે. ઉપર મુજમુ બનો સિ દ્ધાં ત ના મદા ર સુપ્રી મ કો ર્ટ દ્વા રા સુબ્રયા એમ.એન. વિ રુદ્ધ વિ ત્તા લા એમ.એન. અને બી જા, સિ વિ લ અપી લ નં. ૫૮૦૫/૨૦૧૬ના કા મે તા . ૦૫-૦૭-૨૦૧૬ના રો જ આખરી હુકમ કરી પ્રસ્થા પિ ત કરવા માં આવેલ છે. (લેન્ડ લો ઝ જજમેન્ટસ (LLJ) , વો લ્યુમ-૨, ઈશ્યૂ-૧૧, નવેમ્બર-૨૦૧૬, પા ના નં. ૯૪૧) આ કેસની ટૂંકમાં હકી કત ની ચે મુજમુ બ છે. ના મદા ર સુપ્રી મ કો ર્ટ સમક્ષની આ અપી લ, રેગ્રેયુલર ફર્સ્ટ અપી લ નં.નં ૮૦૫/૧૯૯૮ના કા મે કર્ણા ટક હા ઈકો ર્ટ દ્વા રા પસા ર તા . ૨૦-૦૩-૨૦૦૮ના રો જ અપી લકર્તા - પ્રતિ વા દી દ્વા રા દા ખલ અપી લ રદ કરતાં અને તે વડે ટ્રા યલ કો ર્ટ દ્વા રા પસા ર વિ ભા જનના ચુકા દા અને હુકમના મા ને બહા લી આપતા ચુકા દા ની વિ રુદ્ધ દા ખલ કરવા માં આવેલ છે. આ કેસમાં ના મદા ર સુપ્રી મ કો ર્ટે ઠરા વેલ કે, નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૧૭ હેઠળ, દસ્તા વેજોવે જો, કે જે રૂ. ૧૦૦ અને તેથી વધુ કિં મતની સ્થા વર મિ લકતના કો ઈ હક્ક, ટા ઈટલ કે હિ ત ઊભા કરવા , જાહેર કરવા , ના મે કરી આપવા , મર્યા દિ ત કરવા અથવા જતાં કરવા અમલી બન્યા હો ય, અથવા તેવું અભિ પ્રેત કરતાં હો ય, તે નોં ધાનોં ધાવા જો ઈશે. નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૪૯ હેઠળ, કલમ-૧૭ વડે તેવો અથવા મિ લકત તબદી લી અધિ નિ યમની કો ઈ જો ગવા ઈ વડે નોં ધાનોં ધાવવો જરૂરી હો ય, તેવો કો ઈ બિ નનોં ધાનોં ધાયેલ દસ્તા વેજવે કો ઈ સ્થા વર મિ લકતને અસર કરતાં કો ઈ પણ વ્યવહા રના પુરા વા તરી કે મેળવી શકા શે નહીં .હીં નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૪૯ વડે જો ગવા ઈ થયા મુજમુ બ, કો ઈ પણ દસ્તા વેજવે , કે જે કા યદા હેઠળ જરૂરી છે, તે મુજમુ બ નોં ધાનોં ધાયેલ નથી , તો તે પુરા વા માં અગ્રા હ્ય બનશે અને તેથી , પુરા વા અધિ નિ યમની કલમ-૯૧ હેઠળ રજૂ કરી શકા ય નહીં અને સા બિ ત કરી શકા ય નહીં .હીં વધુમાં ના મદા ર સુપ્રી મ કો ર્ટે ઠરા વેલ કે, હા લના કેસમાં રજૂ થયેલ આંક-ડી /૨૨માં નાં લખા ણો વિ ગત નં.૧ અને ૨ વા ળી મિ લકતમાં રહેલ હક્ક જતાં કરવા ના પ્રકા રના છે, તેમ છતાં , આંક-ડી /૨૨ને કૌ ટુંબિ ક વ્યવસ્થા / વહેંચણ તરી કે લઈ શકા યા હો ત. કા યદા માં એવી કો ઈ જો ગવા ઈ નથી , કે જે કૌ ટુંબિ ક વહેંચણને લખા ણમાં ઉતા રવા નું અને નોં ધાનોં ધાવવા નું જરૂરી બના વતી હો ય, તેમ છતાં જ્યા રે તે લખા ણમાં ઉતા રવા માં આવે ત્યા રે નોં ધનોં ણી નો પ્રશ્ન ઊભો થઈ શકે છે. રૂ.૧૦૦ કરતાં વધા રે કિં મતની સ્થા વર મિ લકત સા થે કા મ લેતી બંધનકર્તા કૌ ટુંબિ ક વહેંચણો , મૌ ખિ ક રી તે થઈ શકે છે અને જ્યા રે તે પ્રમા ણે કરવા માં આવે, તો નોં ધનોં ણી નો કો ઈ પ્રશ્ન ઊભોે થતો નથી . તેમ છતાં , જો તે તેવી વહેંચણની બો લી ઓનો પુરા વો હો વો જો ઈએ તેવા હેતુ સા થે લખા ણના સ્વરૂપમાં ઉતા રવા માં આવે તો તે નોં ધનોં ણી ને જરૂરી બના વે છે અને તેની નોં ધનોં ણી વિ ના તે અગ્રા હ્ય છે, પરંતુ કથિ ત કૌ ટુંબિ ક વહેંચણને પક્ષકા રો ની વર્તણૂક દર્શા વવા અથવા તે અંગે ખુલા સા આપવા મા ટેના પુરા વા ના અનુરૂપ ટુકડા તરી કે ઉપયો ગમાં લઈ શકા ય છે. હા લના કેસમાં , આંક-૨૨ વા ળો લખા ણમાં ઉતા રવા માં આવેલ પંચા યતનો ઠરા વ, જો કે નોં ધાનોં ધાયેલ નહો તો , તેમ છતાં , થયેલ સમજૂતી તેમજ વિ ગત નં. ૧ અને ૨ વા ળી મિ લકતો માં રહેલ તેમના હિ તો જતાં કરવા ના બદલા માં પ્રતિ વા દી ઓ પા સેથી ના ણાં મેળવવા ની પક્ષકા રો ની વર્તણૂક અંગે ખુલા સો આપતા પુરા વા ના ટુકડા તરી કે તેનો ઉપયો ગ કરી શકા ય. જ્યા રે પક્ષકા રો વચ્ચેની કૌ ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓ લખા ણ ઉતા રવા માં આવેલ હો ય ત્યા રે,રેતે નોં ધાનોં ધાવી જ જો ઈએ. પરંતુ આ કેસની હકી કતો અને સંજોસં જોગો માં તેમજ પક્ષકા રો ની વર્તણૂકને જો તાં આંક- ડી /૨૨ એ પક્ષકા રો વચ્ચે પહેલા થી જ થઈ ગયેલ કૌ ટુંબિ ક વહેંચણ નોં ધનોં તો હો વા નું જણા ય છે. તે આંક-ડી /૨૨ વા ળા ઠરા વ ઉપર અમલ કરવા માં આવ્યો હતો , તેને પણ પક્ષકા રો ની પા છળની વર્તણૂક વડે સમર્થન મળે છે.

લીસ પેન્ડન્સની નોંધ પડાવવી શા માટે જરૂરી છે ?



કો ઈ જમી ન/ મિ લકત અંગે દી વા ની મુદ્દા ઓ બા બતે પક્ષકા રો વચ્ચે તકરા રો ઉપસ્થિ ત થતાં દા વા - દુવી ના પ્રકરણો સિ વિ લ કો ર્ટમાં દા ખલ કરવા માં આવતા હો ય છે અને આ રી તે સિ વિ લ કો ર્ટમાં કો ઈ જમી ન/ મિ લકતો અંગે દા વા ઓ યા તકરા રો પડતર હો વા બા બતે પક્ષકા રો દ્વા રા સબ-રજિ સ્ટ્રા ર કચેરી સમક્ષ લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની નો ટિ સ રજિ સ્ટર્ડ કરવા માં આવતી હો ય છે અને તેવી રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા બા બત પક્ષકા રો દ્વા રા કા ર્યવા હી ઓ કરવા માં આવતી હો ય છે. જેમાંજે માં ઘણાં કિ સ્સા ઓમાં લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા માં આવતી નથી અને મહેસૂલી કચેરી ઓ દ્વા રા તેને નકા રવા માં આવે છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ, તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. ઉપરો ક્ત સંજોસં જોગો જો તાં કહી શકા ય કે, લી સ પેન્ડન્સ (પડતર તકરા ર)ની નોં ધનોં મહેસૂલી અધિ કા રી ઓએ દા ખલ કરવી જરૂરી છે. ઉપર મુજમુ બનો સિ દ્ધાં ત ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ દ્વા રા ઉસ્મા નગની અબ્દુલકા દર કા રમા રી વિ રુદ્ધ અજિ ત ઈન્દ્રવદન ઠક્કર અને બી જા, સિ વિ લ એપ્લિ કેશન (લી વ ટુ અપી લ) નં. : ૧૮૧૯/૨૦૧૬ના કા મેતા . ૦૨/૦૫/૨૦૧૭ના રો જ આખરી હુકમ કરી પ્રસ્થા પિ ત કરવા માં આવેલ છે. (લેન્ડ લો ઝ જજમેન્ટ્સ (LLJ) વો લ્યુમ-૨, ઈશ્યૂ-યૂ૯, સપ્ટેમ્બર-૨૦૧૭, પા નાં નં. ૮૧૬) આ કેસની ટૂંકમાં હકી કત ની ચે મુજમુ બ છે. રેગ્રેયુલર દી વા ની અપી લ નં. ૮૨/૨૦૦૪ના કા મે વિ દ્વા ન ચો થા વધા રા ના જિ લ્લા જજ, ભરૂચ દ્વા રા અપા યેલ તા . ૨૩-૦૧-૨૦૧૫ના રો જના વિ વા દી ચુકા દા અને હુકમને પડકા રી ને બી જી અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગવા સા થે અરજીમાં જણા વેલ આધા રો ઉપર હા લની દી વા ની અરજી અરજદા ર-ત્રા હિ ત પક્ષકા ર દ્વા રા દા ખલ કરવા માં આવેલ છે. સ્પેશિ યલ દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ વિ દ્વા ન સિ વિ લ જજ, ભરૂચની કો ર્ટ સમક્ષ દા ખલ કરવા માં આવ્યો હતો અને તે સપ્ટેમ્બર, ૨૦૦૪માં રદ કરવા માં આવ્યો હતો . તેને વિ દ્વા ન મદદની શ જજ, ભરૂચ સમક્ષ પરચૂરણ દી વા ની અપી લ નં. ૨૩/૧૯૯૫ની રા હે આગળ લઈ જવા માં આવ્યો હતો અને તે અપી લ મંજૂમં જૂર થઈ હતી , કે જે વડે દા વા વા ળી જમી નનું સ્વત્વા ર્પણ અને તબદી લી દા વા ની સુના વણી પડતર હો ય તે દરમિ યા ન પ્રતિ બંધિ ત કરવા માં આવી હતી . જો કે, આખરે સ્પેશિ યલ દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ અહીં ઉપર જણા વ્યા મુજમુ બ રદ થવા પા મ્યો હતો કે જેનીજે ની વિ રુદ્ધ પહેલી અપી લ નં. ૮૨/૨૦૦૪ દા ખલ કરવા માં આવી હતી , તેમ છતાં પહેલી અપી લમાં કો ર્ટ સ્ટે (મના ઈ હુકમ) ચા લુ નહો તો . તેથી કા શી બેન દ્વા રા ઈસ્મા ઈલભા ઈની તરફેણમાં વર્ષ ૨૦૦૪માં કરી આપવા માં આવેલ રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે ની રા હે વિ ગતવા ર જણા વ્યા મુજમુ બના વધુ વ્યવહા રો થયા હતા અને ત્યા ર બા દ વર્ષ ૨૦૦૮માં કા શી બેને મો હંમદ ઈસ્મા ઈલ પટેલની તરફેણમાં તા . ૨૩-૮-૨૦૦૮ના રો જનો રજિ સ્ટર્જ વેચા ણ દસ્તા વેજવે કર્યો હતો અને મહેસૂલ નોં ધનોં નં. ૭૧૦૪વા ળી ફેરફા ર નોં ધનોં પા ડવા માં આવી છે. ફરી થી કથિ ત મો હંમદ ઈસ્મા ઈલે સિ રા જ હસન વિ જયસિં ઘ રા ણા ની તરફેણમાં વર્ષ ૨૦૧૨માં રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે કરી આપ્યો હતો . કથિ ત સિ રા જ હસન વિ જયસિં ઘ રા ણા એ વધુમાં પ્રશ્નવા ળી જમી ન તા . ૨૯-૦૫-૨૦૧૨ના રો જના રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે વડે ઉસ્મા નભા ઈની તરફેણમાં વેચા ણે આપી હતી કે જેનાજે ના બદલ મહેસૂલ નોં ધનોં નં. ૭૩૦૯વા ળી ના મફેર નોં ધનોં પડી હતી . પહેલી અપી લ નં. ૮૨/૨૦૦૪ કે જે દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ના કા મે અપા યેલ ચુકા દા અને હુકમની વિ રુદ્ધ દા ખલ કરવા માં આવી હતી , તે મંજૂમં જૂર કરવા માં આવી હતી . કા ર્યવા હી પડતર હતી તે દરમિ યા ન કો ઈ મના ઈહુકમ કે સ્ટે હતો નહીં કે જે બા બત વ્યવહા રો ની શ્રેણી માં પરિ ણમી હતી અને તેથી હા લના અરજદા ર-ત્રા હિ ત પક્ષકા ર રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે વડે શુદ્ધ બુદ્ધિ ના ખરી દદા ર હો વા નો દા વો કરે છે અને એ કે કો ઈ જાણકા રી વિ ના ના પા છળથી ખરી દદા રે અરજીમાં જણા વેલ આધા રો ઉપર અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગતી અરજી દા ખલ કરેલરે છે. ર્ટ લી ની ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ એવા તા રણ ઉપર આવેલ કે, જો લી સ પેન્ડન્સની નોં ધનોં પા ડવા માં ન આવે તો તેના પરિ ણા મ અંગેનો અહીં વિ વા દા સ્પદ પ્રશ્ન છે. એક ઉપયો ગી સંદર્ભ પ્રેમચંદ જે.જેપંચા લ વિ . શા હજહા બા નુ લી યા કતખા ન પઠા ણ, ૨૦૧૧ (૨) (જી.એલ.આર.) ૧૧૨૧ના કેસમાં આ કો ર્ટે આપેલ ચુકા દા નો લઈ શકા ય કે જેમાંજે માં મા નની ય ઉપલી કો ર્ટના ચુકા દા અને મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨નો સંદર્ભ લેવા માં આવ્યો છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ, તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. મિ લકત તબદી લી (એકરૂપતા મા ટેની મુંબઈની જો ગવા ઈ અને સુધા રા ) અધિ નિ યમન, ૧૯૫૯ અમલી બના વવા માં આવ્યો હતો અને તે હેઠળ આખેઆખા મુંબઈ રા જ્યમાં મિ લકત તબદી લી અધિ નિ યમનમાં એકરૂપતા મા ટે જો ગવા ઈ કરવા માં આવેલ છે કે જે ગુજગુ રા ત રા જ્યને પણ લા ગુ પડશે,શે કા રણ કે તે વર્ષ ૧૯૫૯માં સુસંગત સમયે ભૂતપૂર્વ મુંબઈ રા જ્યનો હિ સ્સો બના વતું હતું.તું વધુમાં મિ લકત તબદી લી અધિ નિ યમ અને ભા રતી ય નોં ધનોં ણી (મુંબઈ સુધા ર) અધિ નિ યમ, ૧૯૩૯ નોં ધનોં ણી ની જરૂરિ યા ત અંગે જો ગવા ઈ કરે છે, તેની જો ગવા ઈઓના અમલ મા ટેની પૂર્વશરત તરી કે તે બા બતને દી પકભા ઈ મણિ લા લ પટેલ વિ . સ્ટેટ ઓફ ગુજગુ રા ત, ૨૦૦૭ (૨) (જી.એલ.આર.) ૧૨૯૭ના કેસમાં હા ઈકો ર્ટે આપેલ ચુકા દા માં પણ ધ્યા ને લેવા માં આવેલ છે કે જેમાંજે માં નોં ધનોં વા માં આવેલ છે કે, ૧૯૩૯નો મુંબઈ અધિ નિ યમ ૧૪ને ૧૯૫૯ના અધિ નિ યમ ૫૭ સા થે વાં ચતા તે વડે મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં કરવા માં આવેલ સુધા રા ના પરિ પેક્ષમાં નો ટિ સ જરૂરી બનશે અને જો આવી નો ટિ સ સબ-રજિ સ્ટ્રા ર સમક્ષ કા ઢવા માં અથવા નોં ધાનોં ધાવવા માં આવી ન હો ય તો પછી તબદી લી થી લેના ર કે જે ચા લુ કા ર્યવા હી એ શુદ્ધબુદ્ધિ નો ખરી દદા ર છે તે અસર પા મશે નહીં .હીં વધુમાં હા ર્દેવ સિં ઘ વિ . ગુરમા ઈલ સિં ઘ (મૃતક) તેના વા રસો થકી , ૨૦૦૭(૨) (સુ.કો .કે.) ૪૦૪ના કેસમાં મા નની ય ઉપલી કો ર્ટે આપેલ ચુકા દા નો સંદર્ભ લઈ શકા ય કે જેમાંજે માં મિ લકત તબદી લી અધિ નિ યમની કલમો ૪૧ અને ૪૩ને કલમ-૫૨ સા થે વાં ચતાં તેના અવકા શનો સંદર્ભ લેવા માં આવેલ છે. આ તે સંજોસં જોગો છે કે જેમાંજે માં બહુ ખુલા સા આપ્યા વિ ના , દા વા વા ળી જમી નમાં હક, ટા ઈટલ અને હિ તનો દા વો કરી રહેલ અરજદા ર પરવા નગી મા ટે મંજૂમં જૂરી પા ત્ર છે. એવી હકી કત છે કે, જો અપી લની પરવા નગી મંજૂમં જૂર કરવા માં આવે છે તો તે વિ રો ધ કરવા ની અને પો તા નો કેસ આગળ ધરવા ની તક આપશે કે જેનેજે નેસુસંગત સમયે તેઓ સફળ બની શક્યા હો ત તે પહેલાં અલગથી અને સ્વતંત્ર રી તે તમા મ મુદ્દા ઓ ઉપર ધ્યા ને લેવા માં આવી શકે છે. નો ટિ સ વિ ના ના શુદ્ધબુદ્ધિ ના ખરી દદા ર અને / અથવા તથા કથિ ત મેળા પી પણા માં થયેલ તબદી લી ને સંબંધિ ત મુદ્દો પણ અપી લની સુના વણી ના સમયે ધ્યા ને લઈ શકા યો હો ત. આથી ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટે ઠરા વેલ કે, અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગતી હા લની દી વા ની અરજી મંજૂમં જૂર થવા લા યક હો વા નું ઠરા વી દી વા ની અરજી મંજૂમં જૂર જાહેર કરેલરે . આમ. કો ઈ જમી ન/ મિ લકતો અંગે દી વા ની મુદ્દા ઓ બા બતે પક્ષકા રો વચ્ચે તકરા રો ઉપસ્થિ ત થતાં દા વા -દુવી ના પ્રકરણો સિ વિ લ કો ર્ટમાં દા ખલ કરવા માં આવતા હો ય છે અને આ રી તે સિ વિ લ કો ર્ટમાં કો ઈ જમી ન/ મિ લકતો અંગે દા વા ઓ યા તકરા રો પડતર હો વા બા બતે પક્ષકા રો દ્વા રા સબરજિ સ્ટ્રા ર કચેરી સમક્ષ લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની નો ટિ સ રજિ સ્ટર્ડ કરવા માં આવતી હો ય છે અને તેવી રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા બા બત પક્ષકા રો દ્વા રા કા ર્યવા હી ઓ કરવા માં આવતી હો ય છે. જેમાંજે માં ઘણાં કિ સ્સા ઓમાં લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા માં આવતી નથી અને મહેસૂલી કચેરી ઓ દ્વા રા તેને નકા રવા માં આવે છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. ઉપરો ક્ત સંજોસં જોગો જો તાં કહી શકા ય કે, લી સ પેન્ડન્સ (પડતર તકરા ર)ની નોં ધનોં મહેસૂલી અધિ કા રી ઓએ દા ખલ કરવી જરૂરી છે. (સંદર્ભ : લેન્ડ લો ઝ જજમેન્ટ્સ (LLJ), વો લ્યુમ-૨, ઈશ્યૂ-૯, સપ્ટેમ્બર-૨૦૧૭, પા નાં નં. ૮૧૬).

સિટી સર્વે વિસ્તારમાં જમીન મિલકત ખરીદતાં કેવી કાળજી લેવી પડે?

 સિટી સર્વે વિસ્તારમાં જમીન મિલકત ખરીદતાં કેવી કાળજી લેવી પડે?


 તમારી જમીન,તમારી મિલકત

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

thelaw_office@yahoo.com

અગાઉના લેખોમાં સીટી સર્વે રેકોર્ડ સીટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ અને નોંધો નું મહત્વ તેમજ તેને લગતી કાયદાકીય જોગવાઇઓનું વિસ્તૃત રીતે વિશ્લેષણ આપણે કરી ગયા જાગૃત નાગરિકોને પોતાની મિલ્કતોની જાળવણી ને માટે પરેશાની ન થાય તેવા પ્રકારની જાણકારી મેળવવી જરૂરી હોય છે.

સરકારની લોકાભિમુખ વહીવટ નીતિને ધ્યાનમાં રાખીને સારા વહીવટ માટે પ્રજા જંત્રી કે જરૂરી જાગૃતિ માહિતી અને વિવિધ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓને જરૂરી સહકાર આપવાથી તેમજ વહીવટમાં સરકાર દ્વારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ યોગ્ય સમયમર્યાદામાં થઈ જાય તે જોવા ની ખાસ જરૂર હોય છે.બદલાતા સમય સાથે કાયદા અને નિયમોમાં ફેરફાર થતા હોય અદ્યતન રીતે રેકર્ડની જાળવણી માટે પ્રજાકીય સહયોગ જરૂરી હોય છે જૂનીપુરાણી પદ્ધતિ ને બદલે રેકર્ડનું કમ્પ્યુટરાઇઝેશન પ્રોપર્ટી કાર્ડની નકલ ,  નકશાઓનું સ્કેનિંગ લેમિનેશન ડીજીટલાઇઝેશન અદ્યતન ઉપકરણોથી માપણી વગેરે આધુનિકરણની દિશામાં સરકાર તરફથી કરવામાં આવે છે.

સીટી સર્વે માં નોંધવામાં આવતાં હકો અને ફેરફારો લેન્ડ રેવન્યુ કોડની અને જમીન મહેસુલ નિયમો અંતર્ગત થાય છે શહેરોમાં પણ નિયમ સંગ્રહ મુજબ માપણી કરવામાં આવે છે.

પ્રશ્ન ૧ :  કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં કે નોન ટ્રેડિંગ એસોસિએશનમાં વાળી આધુનિક સહિયારી વપરાશની મિલકત કોને કહેવાય ઉદાહરણ આપીને સમજાવશો. ( પ્રશ્ન કર્તા હિરલ ત્રિવેદી, એડવોકેટ).

જવાબ - એક કોઈપણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નોન ટ્રેડિંગ કોર્પોરેશન- એસોસીએશન તરફથી ખરીદેલી જમીન માટે સક્ષમ સત્તાધિકારી એ મંજૂર કરેલા પ્લાન મુજબ બાંધકામ કરવાનું હોય છે બિનખેતીની પરવાનગી મેળવવાની હોય છે. આવી જમીનમાં મંજૂર થયેલા પ્લાન મુજબ પ્રવર્તમાન નિયમો મુજબ ખુલ્લી જગ્યા પણ રાખવાની હોય છે કુલ પ્લોટ એરીયા ના પ્રમાણમાં સાર્વજનિક પ્લોટ અને આંતરિક રસ્તાની જગ્યા બાંધકામમાં સીડી, લીફ્ટ, પેસેજની પાર્કિંગની જગ્યા, બિલ્ડિંગના ટૅરેસ ધાબુ વગેરેનો સામૂહિક વપરાશની મિલકતમાં સમાવેશ થાય છે બિલ્ડિંગમાં દરેક યુનિટના ધારણકર્તા કબજેદારો તેનો સહિયારો ઉપયોગ કરી શકે છે સભ્યો- કબજેદારો ની મેન્ટેનન્સ થયેલા ઠરાવ મુજબ ભરપાઈ કરવાની જવાબદારી થાય છે.

પ્રશ્ન-૨ :  કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં ખાનગી મિલકતની વ્યાખ્યા શું ખાનગી મિલકત કોને કહેવાય? ( પ્રશ્નકર્તા હિતેશ વાઘેલા).

જવાબ- કોઈપણ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ તે ગુજરાત રાજ્યના સહકારી કાયદા હેઠળ રજિસ્ટર થાય છે જેમાં પ્રમોટર બિલ્ડર ડેવેલપર પોતાના પ્લાન અને મંજૂર કરાવીને જરૂરી પરમિશન મેળવીને મકાનો બિલ્ડિંગનું બાંધકામ કરે છે જે મુજબ ડેવલપર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદને શેરહોલ્ડર તરીકે એલોટ કરેલા યુનિટ જે-તે સભ્યની ખાનગી મિલકત કહી શકાય.

પ્રશ્ન-3 :  સિટી સર્વે નંબરમાં વિભાગ માપણી કરાવવા શું કરવું પડે ? ( પ્રશ્નકર્તા મયુર ભરવાડ).

જવાબ - સિટી સર્વે નંબરના પ્રોપર્ટી કાર્ડમાં એકથી વધારે કબજેદારોનાં નામો પૈકીમાં ચાલતાં હોય છે, જેથી સિટી સર્વે નંબરમાં આવેલા તમામ કબજેદારને સંયુક્ત અરજી લઈને સંમતિથી કબજા અલગ-અલગ હોય તો કબજા મુજબ લઈને હિસાબ આપણે કરીને સ્કેચ આપવામાં આવે છે. સિટી સર્વેમાં એકથી પાંચ જેટલા હિસ્સા પડતા હોય તો અ, બ, ક, ડ, ઇ  જેવા જેવા નંબર આપવામાં આવે છે દાખલા તરીકે ૧-અ, ૧-બ, પાંચથી વધુ હિસ્સા થતા હોય તો આંકડાકીય નંબરો આપવામાં આવે છે દાખલા તરીકે 501-૧ એક, 501-૧૨, વગેરે.

પ્રશ્ન-4 :  સિટી સર્વે વિસ્તારમાં જમીન મિલકત ખરીદતી વખતે  કેવી કેવી કાળજી લેવી પડે? ( ગિરીશ પરમાર).

જવાબ-  પ્રથમ તો પ્રોપર્ટી કાર્ડની કાયદેસરની સર્ટિફાઇડ નકલ મેળવીને વેચાણ આપનારનું નામ પ્રોપર્ટીકાર્ડમાં ચાલે છે કે કેમ તે તપાસવું પડે મિલકતની સ્થળે ક્ષેત્રફળના રેકોર્ડ મુજબ છે કે કેમ તેની ખાતરી કરવી પડે મિલકત કે જમીન ભાડાપટ્ટાની હોય તો તે પટ્ટો પૂરો થઈ ગયેલો છે કે કેમ તે જોવું પડે. કોઈ મિલકત નવી શરત કે પ્રતિબંધિત સત્તાધારી પ્રકારની છે કે કેમ ? પ્લાન મંજુર થયેલા છે કે કેમ તે પણ જોવું પડે. ઉપરાંત લાગુ પડતા કાયદાઓ હેઠળની જરૂરી પરવાનગીઓ મળેલી છે કે કેમ ?લોન- બોજો છે કે કેમ તેની તપાસણી કરવી પડે હાલમાં જમીન-મિલકતોની કિંમત ખૂબ જ વધી ગયેલી હોવાથી એ હિતાવહ છે કે સોલિસિટર એડવોકેટ પાસે જમીન-મિલકતના ટાઈટલની તપાસણી કરાવી લેવી જોઈએ.

પ્રશ્ન 5 :  એસઆઈ ફાઇલિંગ શું છે તેની નકલ મળી શકે.

જવાબ: એસઆઈ ફાઇલિંગ ખૂબ જ મહત્વનો રેકોર્ડ છે જેમાં જે તે સીટી સરવે નંબર મુજબ તેમાં હક ચોકસાઈની બાબતે નોંધવામાં આવતાં તમામ ફેરફારો અંગેના પુરાવા સળંગ નંબર આપીને સેલ્સટેકસ ફાઈલ બનાવવામાં આવે છે તેની નકલ પણ જરૂરી ફી ભરીને મેળવી  શકાય છે.

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

મિલકતની તબદીલીના દસ્તાવેજમાં ટાઈટલ સબરજિસ્ટ્રાર તપાસી શકે નહીં

મિલકતની તબદીલીના દસ્તાવેજમાં ટાઈટલ સબરજિસ્ટ્રાર તપાસી શકે નહીં



તમારી જમીન,તમારી મિલકત > 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 કોઈપણ સ્થાવર મિલકતનું લખાણ કે લેખ રજુ થાય ત્યારે સબરજિસ્ટ્રારશ્રીએ નીચેની બાબતોની ચકાસણી કરીને લેખ/લખાણ (દસ્તાવેજ) સ્વીકારવાનો હોય છે.

(૧) રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ ની કલમ ૨૩ હેઠળ મત્તા (સહી) તારીખથી ઠરાવેલી સમયમર્યાદામાં (ચાર મહિનામાં) દસ્તાવેજ/લેખ રજુ કરેલ છે કે કેમ તે ચકાસવાનું રહે છે. 

(૨) રજિસ્ટ્રેશન અધિનિયમની કલમ ૨૮ હેઠળ યોગ્ય હકુમતવાળી કચેરીમાં દસ્તાવેજ/લેખ રજુ કરવામાં આવેલ છે કે કેમ તે જોવાનું રહે છે. 

(૩) અધિનિયમની કલમ ૨૧ હેઠળ દસ્તાવેજમાં વેચાણ થતી જમીનનું વર્ણન યોગ્ય રીતે દર્શાવેલું છે કે કેમ? 

(૪) કાયદાની કલમ ૩૨ હેઠળ દસ્તાવેજમાં જણાવેલા અને સહી કરેલા પક્ષકાર એટલે કે યોગ્ય વ્યકિતએ રજુ કરેલ છે. 

(૫) કાયદાની કલમ ૩૨ (૧) જોગવાઈ સરકારશ્રીના અધિનિયમ તારીખઃ ૦૪/૦૮/૨૦૦૧ની કલમ-૭ થી દાખલ કરી તારીખઃ ૨૪/૦૯/૨૦૦૧ થી અમલ શરૂ કરેલો છે તે મુજબ લેખમાં સહી કરનાર અને રજુ કરનારના ફોટોગ્રાફ અને આંગળાની છાપ લેવામાં આવે છે.

(૬) કલમ ૩૨ (એ) મુજબ દસ્તાવેજમાં સહી મત્તા, બે સાક્ષીઓ પછી દરેક લેનાર તથા વેચનારની સહી, ફિંગરપ્રિટ, તથા પક્ષકારના ફોટોગ્રાફ લગાડેલા છે.

(૭) પક્ષકાર દ્વારા પોતાની ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટે દસ્તાવેજ સબરજિસ્ટ્રાર સમક્ષ નોંધણી અર્થે રજુ થાય ત્યારે લખી આપનાર અને લખાવી લેનાર તથા ઓળખ આપનાર પોતે હોવાનું પ્રસ્થાપિત કરવા માટે ઓળખ અંગેના પ્રમાણિત પુરાવા મેળવવાના જરૂરી છે, કારણ કે અધિનિયમની કલમ ૮૨ (ગ) ની જોગવાઈ મુજબ જે વ્યક્તિ ખોટી રીતે બીજાનું નામ ધારણ કરી કોઈ કૃત્ય કરે તો તે ચોક્કસપણે શિક્ષાપાત્ર ગુનો બને છે.

(૮) દસ્તાવેજના છેલ્લા પાના ઉપર વેચાણ થતી જમીન મિલક્તના ૭ / ૫ સાઈઝના બે ફોટોગ્રાફ લગાડેલા છે.

(૯) દસ્તાવેજના દરેક પાના ઉપર વેચાણ લેનાર અને વેચનારની સહીઓ કરવામાં આવેલી છે.

(૧૦) ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની અનુસુચિ ૧ માં દર્શાવેલા આર્ટિકલ મુજબ તથા જે દસ્તાવેજ/લેખોમાં પ્રવર્તમાન બજારકિંમત લાગુ પડતી હોય તેમાં બજારકિંમત નક્કી કરવાના નિયમો ૧૯૮૪ હેઠળ સદર દસ્તાવેજ/લેખમાં જણાવેલી મિલકતની પ્રવર્તમાન બજાર કિંમત મુજબ યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવી છે.

ગુજરાત નોંધણી નિયમ ૧૯૭૦ ના નિયમ ૪૫ ની જોગવાઈ મુજબ રજિસ્ટ્રેશન માટેનો કોઈ દસ્તાવેજ/લેખ સ્વીકારતાં પહેલાં એ દસ્તાવેજ/લેખ અમુક આવશ્યકતાઓ પ્રમાણે છે તેની ખરાઈ કરવા બાબતે શું જોગવાઈ છે.?

કોઈપણ નોંધણી અધિકારીએ રજિસ્ટ્રેશન માટે કોઈ દસ્તાવેજ/લેખ સ્વીકારતાં પહેલાં તેની કાયદેસરતા વિશે વિચારવાનું નથી પરંતુ નીચેની બાબતો જોવી જોઈશે :

(૧) તેના ઉપર યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપરવામાં આવી છે.

(૨) તે યોગ્ય સમયની અંદર અને યોગ્ય કચેરીમાં રજુ કરવામાં આવ્યો છે.

(૩)તે યોગ્ય વ્યકિતએ રજુ કર્યો છે.

(૪)તે સ્થાવર મિલકતને લગતો હોય તો કલમ-૨૧ તથા કલમ-૨૨ હેઠળ વાંધાને પાત્ર નથી.

(૫)કોઈ દસ્તાવેજ પોતે જાણતો ન હોય તે ભાષામાં હોય તો કલમ ૧૯ ની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે.

(૬)દસ્તાવેજમાં બે લીટી વચ્ચેનું લખાણ તેમાં મુકેલી કોઈ જગ્યા કરેલી છેક છાક અથવા ફેરફાર ઉપર કલમ-૨૦ ની આવશ્યકતા પ્રમાણે તે કરનાર વ્યક્તિએ પોતાની સહી કરી છે.

(૭) લેખ/ખત થી વિદેશી હૂંડિયામણ વિનિમય અધિનિયમ ૧૯૪૭ ની કલમ પ ની પેટા કલમ (૧) ની જોગવાઈઓનો ભંગ થતો નથી અને

(૮) જો લેખ/ખત સરકારે બાંધેલી મિલકતની તબદીલીને લગતો હોય તો વેચાણ પ્રમાણપત્રની અને સબંધિત સત્તાધિકારીઓની લેખિત પૂર્વ પરવાનગીની મૂળ નકલ તેમની સમક્ષ રજુ કરી છે.

(૯)કોઈ દસ્તાવેજની નોંધણી થયા બાદ તે દસ્તાવેજ રદ કરવાની સત્તા સ્પેસિફીક રિલીફ એક્ટ ૧૯૬૩ ની કમલ ૩૧ અન્વયે નામદાર સિવિલ કોર્ટને જ છે અને સબ રજિસ્ટ્રારને દસ્તાવેજ રદ કરવાની સત્તા અને અધિકાર નથી.

(૧૦) જો સબ રજિસ્ટ્રાર કોઈ દસ્તાવેજની નોંધણી “નહીં” કરવાનો નો હુકમ કરે તો તેની સામે િલ્લા રજિસ્ટ્રારશ્રીને રજિસ્ટ્રેશન અધિનિયમની કલમ ૭૧ અન્વયે અપીલ કરી શકાય છે.

હવે કોઈપણ લેખ/દસ્તાવેજની રજિસ્ટ્રેશનની કાર્યવાહી સમયે સબરજિસ્ટ્રારશ્રીને મિલકતના ટાઈટલ અને તેના પુરાવાની તપાસણી કરવાની સત્તા અને અધિકાર છે કે કેમ તે જોઈશું.

 (૧) નામદાર ગુજરાત હાઈકોર્ટના એલ.પી.એ. નંબર: ૧૪૭૫/૨૦૧૫ ઈન એસ.સી.એ. નંબર: ૮૪૩૬/૨૦૧૫ માં તારીખઃ ૧૨/૦૧/૨૦૧૬ ના કોમન ઓરલ ઓર્ડર મુજબ દસ્તાવેજમાં જણાવેલી જમીન “મિલકતના માલિકી હક્કના પુરાવા લેવા બાબતના
નોંધણી સરનિરીક્ષકની કચેરીના પરિપત્ર કમાંક: ઈજર/વહટ/૧૮/૧૦/૧૪૧૨૯ થી ૧૪૨૨૦ તારીખ: ૨૧/૦૯/૨૦૧૦ તથા સુધારા પરિપત્ર કમાંક: ઈજર/વહટ/૧૮/૧૦/૧૪૯૬૭ થી ૧૫૦૮૪ તારીખઃ ૦૬/૧૦/૨૦૧૨ બંને પરિપત્રો રદ યાને કેન્સલ કરવામાં આવેલ છે. આમ સબરજીસ્ટ્રારને મિલકતના ટાઈટલ ચેક કરવા બાબતે કોઈપણ પ્રકારે હક્ક કે કોઈ અધિકાર નથી અને તેવા ટાઈટલ ચેક
કરવાના ઈરાદાના કારણસર કોઈપણ લેખ/દસ્તાવેજની નોંધણી માટે સબરજિસ્ટ્રાર ઈનકાર કરી શકે નહીં તેમ છતાંપણ ટાઈટલના કારણસર લેખની નોંધણી માટે સબરજિસ્ટ્રાર તરફથી ઈનકાર કરવામાં આવે તો તે નામદાર ગુજરાત હાઈકોર્ટના
જજમેન્ટનો અનાદર ગણાય અને તે બદલ સબરજિસ્ટ્રાર વિરુદ્ધ ફરિયાદ તેમજ ઉપરના અધિકારી સમક્ષ રજુઆત થઈ શકે છે અને સબરજિસ્ટ્રારનું તેવું ઈનકારનું કૃત્ય પોતાની ફરજનો અનાદર રૂપે બને છે. સબરજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ થયેલા કોઈપણ લેખ/દસ્તાવેજની ઈન્ડેક્ષ-૨ ઓનલાઈન ક્યા વર્ષથી જોઈ શકાય છે?

(૧) સને ૨૦૦૭ થી ગુજરાત રાજયની તમામ સબરજિસ્ટ્રાર ડચેરીઓમાં કોમ્પ્યુટરાઈઝેશન સિસ્ટમ મારફત દસ્તાવેજ નોંધણીની કામગીરીની અમલવારી કરવામાં આવેલ હોવાથી ઈન્ડેક્ષ-૨ ની ઓનલાઈન “ગરવી” મારફતે જોઈ શકાય છે.

(૨) રાજયની સાત મહાનગર પાલિકાઓની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં કોમ્પ્યુટરાઈઝેશન સિસ્ટમ મારફતે દસ્તાવેજ નોંધણીની અમલવારી કરવામાં આવેલી હોવાથી સને ૨૦૦૫ થી ઈન્ડેક્ષ-૨ ઓનલાઈન “ગરવી” મારફતે જોઈ શકાય છે.

(૩) સને ૧૯૯૪ થી અમદાવાદ શહેર ખાતેની સબરજીસ્ટ્રાર કચેરીઓમાં ઈનડેક્ષ-રનો કોમ્પ્યુટરાઈઝડ ડેટા ઉપલબ્ધ હોઈ તેની ઈન્ડેક્ષ-૨ ઓનલાઈન “ગરવી” મારફતે જોઈ શકાય છ. ઉપર જણાવ્યા મુજબની માહિતી વકીલશ્રીઓ તથા મિલક્તની તબદીલી કરનાર અને લેનાર વ્યકિતઓને મદદરૂપ નીવડશે.

નોંધ:-(જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભ વાચકોના સૂચન કે પ્રશ્નો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...