4.27.2022

લીસ પેન્ડન્સની નોંધ પડાવવી શા માટે જરૂરી છે ?



કો ઈ જમી ન/ મિ લકત અંગે દી વા ની મુદ્દા ઓ બા બતે પક્ષકા રો વચ્ચે તકરા રો ઉપસ્થિ ત થતાં દા વા - દુવી ના પ્રકરણો સિ વિ લ કો ર્ટમાં દા ખલ કરવા માં આવતા હો ય છે અને આ રી તે સિ વિ લ કો ર્ટમાં કો ઈ જમી ન/ મિ લકતો અંગે દા વા ઓ યા તકરા રો પડતર હો વા બા બતે પક્ષકા રો દ્વા રા સબ-રજિ સ્ટ્રા ર કચેરી સમક્ષ લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની નો ટિ સ રજિ સ્ટર્ડ કરવા માં આવતી હો ય છે અને તેવી રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા બા બત પક્ષકા રો દ્વા રા કા ર્યવા હી ઓ કરવા માં આવતી હો ય છે. જેમાંજે માં ઘણાં કિ સ્સા ઓમાં લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા માં આવતી નથી અને મહેસૂલી કચેરી ઓ દ્વા રા તેને નકા રવા માં આવે છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ, તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. ઉપરો ક્ત સંજોસં જોગો જો તાં કહી શકા ય કે, લી સ પેન્ડન્સ (પડતર તકરા ર)ની નોં ધનોં મહેસૂલી અધિ કા રી ઓએ દા ખલ કરવી જરૂરી છે. ઉપર મુજમુ બનો સિ દ્ધાં ત ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ દ્વા રા ઉસ્મા નગની અબ્દુલકા દર કા રમા રી વિ રુદ્ધ અજિ ત ઈન્દ્રવદન ઠક્કર અને બી જા, સિ વિ લ એપ્લિ કેશન (લી વ ટુ અપી લ) નં. : ૧૮૧૯/૨૦૧૬ના કા મેતા . ૦૨/૦૫/૨૦૧૭ના રો જ આખરી હુકમ કરી પ્રસ્થા પિ ત કરવા માં આવેલ છે. (લેન્ડ લો ઝ જજમેન્ટ્સ (LLJ) વો લ્યુમ-૨, ઈશ્યૂ-યૂ૯, સપ્ટેમ્બર-૨૦૧૭, પા નાં નં. ૮૧૬) આ કેસની ટૂંકમાં હકી કત ની ચે મુજમુ બ છે. રેગ્રેયુલર દી વા ની અપી લ નં. ૮૨/૨૦૦૪ના કા મે વિ દ્વા ન ચો થા વધા રા ના જિ લ્લા જજ, ભરૂચ દ્વા રા અપા યેલ તા . ૨૩-૦૧-૨૦૧૫ના રો જના વિ વા દી ચુકા દા અને હુકમને પડકા રી ને બી જી અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગવા સા થે અરજીમાં જણા વેલ આધા રો ઉપર હા લની દી વા ની અરજી અરજદા ર-ત્રા હિ ત પક્ષકા ર દ્વા રા દા ખલ કરવા માં આવેલ છે. સ્પેશિ યલ દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ વિ દ્વા ન સિ વિ લ જજ, ભરૂચની કો ર્ટ સમક્ષ દા ખલ કરવા માં આવ્યો હતો અને તે સપ્ટેમ્બર, ૨૦૦૪માં રદ કરવા માં આવ્યો હતો . તેને વિ દ્વા ન મદદની શ જજ, ભરૂચ સમક્ષ પરચૂરણ દી વા ની અપી લ નં. ૨૩/૧૯૯૫ની રા હે આગળ લઈ જવા માં આવ્યો હતો અને તે અપી લ મંજૂમં જૂર થઈ હતી , કે જે વડે દા વા વા ળી જમી નનું સ્વત્વા ર્પણ અને તબદી લી દા વા ની સુના વણી પડતર હો ય તે દરમિ યા ન પ્રતિ બંધિ ત કરવા માં આવી હતી . જો કે, આખરે સ્પેશિ યલ દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ અહીં ઉપર જણા વ્યા મુજમુ બ રદ થવા પા મ્યો હતો કે જેનીજે ની વિ રુદ્ધ પહેલી અપી લ નં. ૮૨/૨૦૦૪ દા ખલ કરવા માં આવી હતી , તેમ છતાં પહેલી અપી લમાં કો ર્ટ સ્ટે (મના ઈ હુકમ) ચા લુ નહો તો . તેથી કા શી બેન દ્વા રા ઈસ્મા ઈલભા ઈની તરફેણમાં વર્ષ ૨૦૦૪માં કરી આપવા માં આવેલ રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે ની રા હે વિ ગતવા ર જણા વ્યા મુજમુ બના વધુ વ્યવહા રો થયા હતા અને ત્યા ર બા દ વર્ષ ૨૦૦૮માં કા શી બેને મો હંમદ ઈસ્મા ઈલ પટેલની તરફેણમાં તા . ૨૩-૮-૨૦૦૮ના રો જનો રજિ સ્ટર્જ વેચા ણ દસ્તા વેજવે કર્યો હતો અને મહેસૂલ નોં ધનોં નં. ૭૧૦૪વા ળી ફેરફા ર નોં ધનોં પા ડવા માં આવી છે. ફરી થી કથિ ત મો હંમદ ઈસ્મા ઈલે સિ રા જ હસન વિ જયસિં ઘ રા ણા ની તરફેણમાં વર્ષ ૨૦૧૨માં રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે કરી આપ્યો હતો . કથિ ત સિ રા જ હસન વિ જયસિં ઘ રા ણા એ વધુમાં પ્રશ્નવા ળી જમી ન તા . ૨૯-૦૫-૨૦૧૨ના રો જના રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે વડે ઉસ્મા નભા ઈની તરફેણમાં વેચા ણે આપી હતી કે જેનાજે ના બદલ મહેસૂલ નોં ધનોં નં. ૭૩૦૯વા ળી ના મફેર નોં ધનોં પડી હતી . પહેલી અપી લ નં. ૮૨/૨૦૦૪ કે જે દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ના કા મે અપા યેલ ચુકા દા અને હુકમની વિ રુદ્ધ દા ખલ કરવા માં આવી હતી , તે મંજૂમં જૂર કરવા માં આવી હતી . કા ર્યવા હી પડતર હતી તે દરમિ યા ન કો ઈ મના ઈહુકમ કે સ્ટે હતો નહીં કે જે બા બત વ્યવહા રો ની શ્રેણી માં પરિ ણમી હતી અને તેથી હા લના અરજદા ર-ત્રા હિ ત પક્ષકા ર રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે વડે શુદ્ધ બુદ્ધિ ના ખરી દદા ર હો વા નો દા વો કરે છે અને એ કે કો ઈ જાણકા રી વિ ના ના પા છળથી ખરી દદા રે અરજીમાં જણા વેલ આધા રો ઉપર અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગતી અરજી દા ખલ કરેલરે છે. ર્ટ લી ની ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ એવા તા રણ ઉપર આવેલ કે, જો લી સ પેન્ડન્સની નોં ધનોં પા ડવા માં ન આવે તો તેના પરિ ણા મ અંગેનો અહીં વિ વા દા સ્પદ પ્રશ્ન છે. એક ઉપયો ગી સંદર્ભ પ્રેમચંદ જે.જેપંચા લ વિ . શા હજહા બા નુ લી યા કતખા ન પઠા ણ, ૨૦૧૧ (૨) (જી.એલ.આર.) ૧૧૨૧ના કેસમાં આ કો ર્ટે આપેલ ચુકા દા નો લઈ શકા ય કે જેમાંજે માં મા નની ય ઉપલી કો ર્ટના ચુકા દા અને મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨નો સંદર્ભ લેવા માં આવ્યો છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ, તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. મિ લકત તબદી લી (એકરૂપતા મા ટેની મુંબઈની જો ગવા ઈ અને સુધા રા ) અધિ નિ યમન, ૧૯૫૯ અમલી બના વવા માં આવ્યો હતો અને તે હેઠળ આખેઆખા મુંબઈ રા જ્યમાં મિ લકત તબદી લી અધિ નિ યમનમાં એકરૂપતા મા ટે જો ગવા ઈ કરવા માં આવેલ છે કે જે ગુજગુ રા ત રા જ્યને પણ લા ગુ પડશે,શે કા રણ કે તે વર્ષ ૧૯૫૯માં સુસંગત સમયે ભૂતપૂર્વ મુંબઈ રા જ્યનો હિ સ્સો બના વતું હતું.તું વધુમાં મિ લકત તબદી લી અધિ નિ યમ અને ભા રતી ય નોં ધનોં ણી (મુંબઈ સુધા ર) અધિ નિ યમ, ૧૯૩૯ નોં ધનોં ણી ની જરૂરિ યા ત અંગે જો ગવા ઈ કરે છે, તેની જો ગવા ઈઓના અમલ મા ટેની પૂર્વશરત તરી કે તે બા બતને દી પકભા ઈ મણિ લા લ પટેલ વિ . સ્ટેટ ઓફ ગુજગુ રા ત, ૨૦૦૭ (૨) (જી.એલ.આર.) ૧૨૯૭ના કેસમાં હા ઈકો ર્ટે આપેલ ચુકા દા માં પણ ધ્યા ને લેવા માં આવેલ છે કે જેમાંજે માં નોં ધનોં વા માં આવેલ છે કે, ૧૯૩૯નો મુંબઈ અધિ નિ યમ ૧૪ને ૧૯૫૯ના અધિ નિ યમ ૫૭ સા થે વાં ચતા તે વડે મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં કરવા માં આવેલ સુધા રા ના પરિ પેક્ષમાં નો ટિ સ જરૂરી બનશે અને જો આવી નો ટિ સ સબ-રજિ સ્ટ્રા ર સમક્ષ કા ઢવા માં અથવા નોં ધાનોં ધાવવા માં આવી ન હો ય તો પછી તબદી લી થી લેના ર કે જે ચા લુ કા ર્યવા હી એ શુદ્ધબુદ્ધિ નો ખરી દદા ર છે તે અસર પા મશે નહીં .હીં વધુમાં હા ર્દેવ સિં ઘ વિ . ગુરમા ઈલ સિં ઘ (મૃતક) તેના વા રસો થકી , ૨૦૦૭(૨) (સુ.કો .કે.) ૪૦૪ના કેસમાં મા નની ય ઉપલી કો ર્ટે આપેલ ચુકા દા નો સંદર્ભ લઈ શકા ય કે જેમાંજે માં મિ લકત તબદી લી અધિ નિ યમની કલમો ૪૧ અને ૪૩ને કલમ-૫૨ સા થે વાં ચતાં તેના અવકા શનો સંદર્ભ લેવા માં આવેલ છે. આ તે સંજોસં જોગો છે કે જેમાંજે માં બહુ ખુલા સા આપ્યા વિ ના , દા વા વા ળી જમી નમાં હક, ટા ઈટલ અને હિ તનો દા વો કરી રહેલ અરજદા ર પરવા નગી મા ટે મંજૂમં જૂરી પા ત્ર છે. એવી હકી કત છે કે, જો અપી લની પરવા નગી મંજૂમં જૂર કરવા માં આવે છે તો તે વિ રો ધ કરવા ની અને પો તા નો કેસ આગળ ધરવા ની તક આપશે કે જેનેજે નેસુસંગત સમયે તેઓ સફળ બની શક્યા હો ત તે પહેલાં અલગથી અને સ્વતંત્ર રી તે તમા મ મુદ્દા ઓ ઉપર ધ્યા ને લેવા માં આવી શકે છે. નો ટિ સ વિ ના ના શુદ્ધબુદ્ધિ ના ખરી દદા ર અને / અથવા તથા કથિ ત મેળા પી પણા માં થયેલ તબદી લી ને સંબંધિ ત મુદ્દો પણ અપી લની સુના વણી ના સમયે ધ્યા ને લઈ શકા યો હો ત. આથી ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટે ઠરા વેલ કે, અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગતી હા લની દી વા ની અરજી મંજૂમં જૂર થવા લા યક હો વા નું ઠરા વી દી વા ની અરજી મંજૂમં જૂર જાહેર કરેલરે . આમ. કો ઈ જમી ન/ મિ લકતો અંગે દી વા ની મુદ્દા ઓ બા બતે પક્ષકા રો વચ્ચે તકરા રો ઉપસ્થિ ત થતાં દા વા -દુવી ના પ્રકરણો સિ વિ લ કો ર્ટમાં દા ખલ કરવા માં આવતા હો ય છે અને આ રી તે સિ વિ લ કો ર્ટમાં કો ઈ જમી ન/ મિ લકતો અંગે દા વા ઓ યા તકરા રો પડતર હો વા બા બતે પક્ષકા રો દ્વા રા સબરજિ સ્ટ્રા ર કચેરી સમક્ષ લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની નો ટિ સ રજિ સ્ટર્ડ કરવા માં આવતી હો ય છે અને તેવી રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા બા બત પક્ષકા રો દ્વા રા કા ર્યવા હી ઓ કરવા માં આવતી હો ય છે. જેમાંજે માં ઘણાં કિ સ્સા ઓમાં લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા માં આવતી નથી અને મહેસૂલી કચેરી ઓ દ્વા રા તેને નકા રવા માં આવે છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. ઉપરો ક્ત સંજોસં જોગો જો તાં કહી શકા ય કે, લી સ પેન્ડન્સ (પડતર તકરા ર)ની નોં ધનોં મહેસૂલી અધિ કા રી ઓએ દા ખલ કરવી જરૂરી છે. (સંદર્ભ : લેન્ડ લો ઝ જજમેન્ટ્સ (LLJ), વો લ્યુમ-૨, ઈશ્યૂ-૯, સપ્ટેમ્બર-૨૦૧૭, પા નાં નં. ૮૧૬).

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...