4.27.2022

દસ્તાવેજની ભાષા તે કરનાર તથા શાખ પૂરનારને સમજાય તેવી હોવી જોઈએ


 જમી ન/મિ લકત તબદી લી ને લગતા કો ઈ પણ પ્રકા રના દસ્તા વેજોવે જો તે કરી આપના ર તથા તેવા દસ્તા વેજોવે જોમાં શા ખ પુરના ર સા હેદો ને સમજાય તેવી ભા ષા માં બના વવા જો ઈએ. કા રણ કે તેવા દસ્તા વેજોવે જો જ્યા રે ન્યા યની અદા લત સમક્ષ પુરવા ર કરવા પડે ત્યા રે જો દસ્તા વેજવે કરના ર તથા સા હેદો દસ્તા વેજવે ની ભા ષા જાણતા ન હો ય તો એ હકી કત પુરવા ર કરવી મુશ્કેલ થઈ શકે છે કે તે દસ્તા વેજવે તેમને વાં ચી સંભળા વેલ તથા સમજાવેલ હતો . તેથી તેવી પરિ સ્થિ તિ માં તેવો દસ્તા વેજવે ગેરકા યદેસર ઠરે છે. આથી મિ લકત ટ્રા ન્સફર સંબંધિ ત લખા ણો , દસ્તા વેજોવે જો લખી આપના ર તથા તેમાં સા ક્ષી તરી કે સહી કરના રા ઓ સરળતા થી સમજી શકે તેવી ભા ષા માં બના વવા જો ઈએ તેવો સિ દ્ધાં ત ના મદા ર આંધ્રપ્રદેશ હા ઈકો ર્ટે સી વા કો ટી દસરધરમ અને બી જા વિ રુદ્ધ સી વા કો ટી યો ગા નંદમ અને બી જાના કેસમાં પ્રસ્થા પિ ત કરેલરે છે. આ કેસને સ્પર્શતી મુખ્યત્વે નોં ધનોં ણી (રજિ સ્ટ્રેશન) અધિ નિ યમ ૧૯૦૮ની કલમ-૩૨ તથા ૩૩, કુલમુખત્યા રના મા નો કા યદો , ૧૮૮૨ની કલમ-૨ તથા મિ લકત તબદી લી અધિ નિ યમ, ૧૮૮૨ની કલમ-૩ અંગેની ચર્ચા ઓ ના મદા ર હા ઈકો ર્ટ દ્વા રા કરવા માં આવેલી . આ કેસની હકી કત વિ શેની ટૂંકમાં ચર્ચા તથા ઉપરો ક્ત દર્શા વેલ કા યદા કી ય જો ગવા ઈઓની માહિ તી આજરો જ પ્રસ્તુત કરેલરે છે. લક્ષ્મી નરસિં હમ અને હૈમા વથી સંતા ન વિ હો ણા પતિ -પત્ની હતા . સી વા કો ટી દસરધરમ તેમના દત્તક પુત્ર હતા , કે જે દત્તક વિ ધા ન સને ૧૯૩૩માં થયેલું. સી વા કો ટી દસરધરમના લગ્ન પહેલાં તેના પિ તા લક્ષ્મી નરસિં હમને તેની સા થે તા . ૧૨-૨-૧૯૫૬ના રો જ પા ર્ટી શન યા ને વહેંચણ કરેલુંરે લું અને તે પા ર્ટી શન મુજમુ બ સી વા કો ટી દસરધરમને બે મકા નો મળેલા જ્યા રે બી જી ઘણી મિ લકતો તેના પિ તા લક્ષ્મી ખા તે ગયેલી . ત્યા રબા દ લક્ષ્મી એ તા . ૨૬-૫-૧૯૬૯ના રો જ એક રજિ સ્ટર્ડ વી લ દ્વા રા રહેઠા ણનું મકા ન તેની પત્ની હૈમા વથી ને આપેલી . અને હૈમા વથી ના મૃત્યુ બા દ પુત્ર સી વા કો ટી દસરધરમના બા ળકો ને અમુક મિ લકતો ઉત્તરદા નમાં મળે તેવી વ્યવસ્થા વી લમાં કરેલીરે લી. ત્યા રબા દ સી વા કો ટી દસરધરમ તા . ૭-૩-૧૯૭૫ના રો જ તથા તેની મા તા હૈમા વથી પણ તા . ૬-૪-૧૯૭૮ના રો જ અવસા ન પા મેલા . હૈમા વથી ને પો તા ના પતિ લક્ષ્મી દ્વા રા તા . ૨૬-૫-૧૯૬૯નાં રો જ રજિ સ્ટર્ડ વી લ દ્વા રા જે મિ લકતો આપવા માં આવેલ હતી તે મિ લકતો અંગે હૈમા વથી એ પો તા ના મૃત્યુ પહેલાં ”શ્રી લક્ષ્મી નરસિં હમ્ કલ્યા ણ મંદિ રમ્ ટ્રસ્ટ” ના મનું ટ્રસ્ટ તા . ૧૬-૧૨-૧૯૭૫ના રજિ સ્ટર્ડ ટ્રસ્ટડી ડથી બના વેલું. જેમાંજે માં આજીવન અને એક મા ત્ર ટ્રસ્ટી તરી કે પો તા ને જ નિ યુક્ત કરેલારે લા. અને હૈમા વથી એ તેમના કા રકૂનની તરફેણમાં તા . ૧૯-૨-૧૯૭૬ના રો જ તેવા દસ્તા વેજવે ની નોં ધનોં ણી ની કા ર્યવા હી કરા વવા મા ટે કુલમુખત્યા રના મું લખી આપેલું. અને તેવા કુલમુખત્યા રના મા નાં અનુસંધા ને તેમણે તા . ૪-૩-૧૯૭૬નાં રો જ ટ્રસ્ટડી ડ નોં ધનોં ણી મા ટે ઓથો રિ ટી સમક્ષ રજૂ કરેલુંરે લું. જેનેજે નેઓથો રિ ટી દ્વા રા તા . ૯-૧૧-૧૯૭૬ના રો જ નોં ધનોં ણી કરવા માં આવેલું. હૈમા વથી એ પો તા ના મૃત્યુ પહેલાં તા . ૯-૭-૧૯૭૭ના રો જ તેના પુત્ર સી વા કો ટી દસરધરમ અને પ્રતિ વા દી નં.૧થી ૪ને ટ્રસ્ટી ઓ તરી કે નિ મેલા હતા . ત્યા રબા દ મર્હુમ હૈમા વથી એ તા . ૧૬-૧૨-૧૯૭૫ના રો જ કરેલરે ટ્રસ્ટડી ડને રદ કરવા અને દા વા માં જણા વેલી મિ લકતો નો કબજો મેળવવા અને ના ણાં ની વસૂલા ત અંગેનો સિ વિ લ દા વો સી વા કો ટી દસરધરમએ પો તા ના પિ તા લક્ષ્મી ના મા મા તથા અન્ય સગાં સંબંધી ઓ અને હૈમા વથી ના ભા ઈ વગેરે વિ રુદ્ધ દા વા ઓ દા ખલ કરેલરે . જેમાંજે માં ની ચલી કો ર્ટ સમક્ષ ઘણાં બધાં દસ્તા વેજીવે પુરા વા ઓ રજૂ કરવા માં આવેલા હતા અને સા ક્ષી ઓને પણ તપા સવા માં આવેલ હતા . ત્યા રબા દ ની ચલી કો ર્ટે તે દા વા ઓ ડિ સમિ સ કરવા નો હુકમ કરેલરે . આ કેસની મુખ્ય તકરા ર દા વા માં રજૂ થયેલ ટ્રસ્ટડી ડના ખરા પણાં વિ શેની હતી . ટ્રસ્ટડી ડનાં લેખમાં ”નવેમ્બર” મા લ છેકીછે કી કા ઢી ને ”ડિ સેમ્બર” મા સ લખવા માં આવેલ હતું. આ ઉપરાં ત ટ્રસ્ટડી ડમાં ઘણી જગ્યા એ છેકછેછા ક અને સુધા રા -વધા રા કરવા માં આવેલા હતા . વધુમાં ટ્રસ્ટડી ડની નોં ધનોં ણી મા ટે કુલમુખત્યા ર દ્વા રા કા ર્યવા હી કરવા માં આવેલ હતી . જેમાંજે માં ના મદા ર હા ઈકો ર્ટ એવા તા રણ ઉપર આવેલ કે જો કો ઈ પક્ષકા ર કો ઈ બો ન્ડ કે અન્ય કો ઈ પણ દસ્તા વેજવે કે જે આપણાં દેશમાં જ થયેલ હો ય અને જો તેમાં કો ઈ કો ર્ટને મા લૂમ પડે કે જો કો ઈપણ પ્રકા રે સુધા રા -વધા રા કરેલરે હો વા નું કો ર્ટના ધ્યા ને આવે કો ર્ટ તેવા દસ્તા વેજવે નો અસ્વી કા ર કરી શકે છે અથવા તેવા લેખમાં થયેલા સુધા રા -વધા રા બા બતે સા ક્ષી ઓ બો લા વી , તપા સી તેવા દસ્તા વેજવે ની યો ગ્યતા અને ખરા ઈ અંગે યો ગ્ય પુરા વા લઈ નિ ર્ણય કરી શકે છે. જ્યા રે કો ઈ કેસમાં પુરા વા રેકરેર્ડ ઉપર હો ય ત્યા રે કો ર્ટ સમક્ષ રજૂ થયેલ પુરા વા ઓ અને દસ્તા વેજોવે જોમાં સુધા રા -વધા રા મા ટે પૂર્વસંમતિ અને સ્વી કા ર કરવા માં આવેલ છે તે બા બતની કો ઈ સા બિ તી થઈ શકે નહીં .

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...