4.27.2022

કૌટુંબિક વહેંચણનો પુરાવો આપતો પંચાયતનો ઠરાવ નકામો ગણાય નહીં

કૌટુંબિક વહેંચણનો પુરાવો આપતો પંચાયતનો ઠરાવ નકામો ગણાય નહીં 



 કૌ ટુંબિ ક વહેંચણનો પુરા વો આપતો પંચા યતનો ઠરા વ સા વ નકા મો ગણા ય નહીં .હીં જ્યા રે પક્ષકા રો વચ્ચેની કો ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓ લખા ણમાં ઉતા રવા માં આવેલ હો ય ત્યા રે તે નોં ધાનોં ધાવી જ જો ઈએ. પરંતુ દરેકરે કેસની હકી કતો અને સંજોસં જોગો જો તાં તેના પક્ષકા રો ની વર્તણૂકને જો તાં પક્ષકા રો ની વચ્ચેની કૌ ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓે યા તે અંગેનો પંચા યતનો ઠરા વ એ પક્ષકા રો વચ્ચે પહેલા થી જ થઈ ગયેલ કૌ ટુંબિ ક વહેંચણ નોં ધનોં તો હો વા નું જણા ય ત્યા રે પંચા યતનો આવો ઠરા વ ઉપર અમલ કરવા માં આવ્યો હો ય તો તેને પણ પક્ષકા રો ની પા છળની વર્તણૂક વડે સમર્થન મળે છે. આવા કૌ ટુંબિ ક વહેંચણને પક્ષકા રો ની વર્તણૂક દર્શા વવા અથવા તે અંગે ખુલા સા આપવા મા ટેના પુરા વા ના અનુરૂપ ટુકડા તરી કે ઉપયો ગમાં લઈ શકા ય છે. ઉપર મુજમુ બનો સિ દ્ધાં ત ના મદા ર સુપ્રી મ કો ર્ટ દ્વા રા સુબ્રયા એમ.એન. વિ રુદ્ધ વિ ત્તા લા એમ.એન. અને બી જા, સિ વિ લ અપી લ નં. ૫૮૦૫/૨૦૧૬ના કા મે તા . ૦૫-૦૭-૨૦૧૬ના રો જ આખરી હુકમ કરી પ્રસ્થા પિ ત કરવા માં આવેલ છે. (લેન્ડ લો ઝ જજમેન્ટસ (LLJ) , વો લ્યુમ-૨, ઈશ્યૂ-૧૧, નવેમ્બર-૨૦૧૬, પા ના નં. ૯૪૧) આ કેસની ટૂંકમાં હકી કત ની ચે મુજમુ બ છે. ના મદા ર સુપ્રી મ કો ર્ટ સમક્ષની આ અપી લ, રેગ્રેયુલર ફર્સ્ટ અપી લ નં.નં ૮૦૫/૧૯૯૮ના કા મે કર્ણા ટક હા ઈકો ર્ટ દ્વા રા પસા ર તા . ૨૦-૦૩-૨૦૦૮ના રો જ અપી લકર્તા - પ્રતિ વા દી દ્વા રા દા ખલ અપી લ રદ કરતાં અને તે વડે ટ્રા યલ કો ર્ટ દ્વા રા પસા ર વિ ભા જનના ચુકા દા અને હુકમના મા ને બહા લી આપતા ચુકા દા ની વિ રુદ્ધ દા ખલ કરવા માં આવેલ છે. આ કેસમાં ના મદા ર સુપ્રી મ કો ર્ટે ઠરા વેલ કે, નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૧૭ હેઠળ, દસ્તા વેજોવે જો, કે જે રૂ. ૧૦૦ અને તેથી વધુ કિં મતની સ્થા વર મિ લકતના કો ઈ હક્ક, ટા ઈટલ કે હિ ત ઊભા કરવા , જાહેર કરવા , ના મે કરી આપવા , મર્યા દિ ત કરવા અથવા જતાં કરવા અમલી બન્યા હો ય, અથવા તેવું અભિ પ્રેત કરતાં હો ય, તે નોં ધાનોં ધાવા જો ઈશે. નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૪૯ હેઠળ, કલમ-૧૭ વડે તેવો અથવા મિ લકત તબદી લી અધિ નિ યમની કો ઈ જો ગવા ઈ વડે નોં ધાનોં ધાવવો જરૂરી હો ય, તેવો કો ઈ બિ નનોં ધાનોં ધાયેલ દસ્તા વેજવે કો ઈ સ્થા વર મિ લકતને અસર કરતાં કો ઈ પણ વ્યવહા રના પુરા વા તરી કે મેળવી શકા શે નહીં .હીં નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૪૯ વડે જો ગવા ઈ થયા મુજમુ બ, કો ઈ પણ દસ્તા વેજવે , કે જે કા યદા હેઠળ જરૂરી છે, તે મુજમુ બ નોં ધાનોં ધાયેલ નથી , તો તે પુરા વા માં અગ્રા હ્ય બનશે અને તેથી , પુરા વા અધિ નિ યમની કલમ-૯૧ હેઠળ રજૂ કરી શકા ય નહીં અને સા બિ ત કરી શકા ય નહીં .હીં વધુમાં ના મદા ર સુપ્રી મ કો ર્ટે ઠરા વેલ કે, હા લના કેસમાં રજૂ થયેલ આંક-ડી /૨૨માં નાં લખા ણો વિ ગત નં.૧ અને ૨ વા ળી મિ લકતમાં રહેલ હક્ક જતાં કરવા ના પ્રકા રના છે, તેમ છતાં , આંક-ડી /૨૨ને કૌ ટુંબિ ક વ્યવસ્થા / વહેંચણ તરી કે લઈ શકા યા હો ત. કા યદા માં એવી કો ઈ જો ગવા ઈ નથી , કે જે કૌ ટુંબિ ક વહેંચણને લખા ણમાં ઉતા રવા નું અને નોં ધાનોં ધાવવા નું જરૂરી બના વતી હો ય, તેમ છતાં જ્યા રે તે લખા ણમાં ઉતા રવા માં આવે ત્યા રે નોં ધનોં ણી નો પ્રશ્ન ઊભો થઈ શકે છે. રૂ.૧૦૦ કરતાં વધા રે કિં મતની સ્થા વર મિ લકત સા થે કા મ લેતી બંધનકર્તા કૌ ટુંબિ ક વહેંચણો , મૌ ખિ ક રી તે થઈ શકે છે અને જ્યા રે તે પ્રમા ણે કરવા માં આવે, તો નોં ધનોં ણી નો કો ઈ પ્રશ્ન ઊભોે થતો નથી . તેમ છતાં , જો તે તેવી વહેંચણની બો લી ઓનો પુરા વો હો વો જો ઈએ તેવા હેતુ સા થે લખા ણના સ્વરૂપમાં ઉતા રવા માં આવે તો તે નોં ધનોં ણી ને જરૂરી બના વે છે અને તેની નોં ધનોં ણી વિ ના તે અગ્રા હ્ય છે, પરંતુ કથિ ત કૌ ટુંબિ ક વહેંચણને પક્ષકા રો ની વર્તણૂક દર્શા વવા અથવા તે અંગે ખુલા સા આપવા મા ટેના પુરા વા ના અનુરૂપ ટુકડા તરી કે ઉપયો ગમાં લઈ શકા ય છે. હા લના કેસમાં , આંક-૨૨ વા ળો લખા ણમાં ઉતા રવા માં આવેલ પંચા યતનો ઠરા વ, જો કે નોં ધાનોં ધાયેલ નહો તો , તેમ છતાં , થયેલ સમજૂતી તેમજ વિ ગત નં. ૧ અને ૨ વા ળી મિ લકતો માં રહેલ તેમના હિ તો જતાં કરવા ના બદલા માં પ્રતિ વા દી ઓ પા સેથી ના ણાં મેળવવા ની પક્ષકા રો ની વર્તણૂક અંગે ખુલા સો આપતા પુરા વા ના ટુકડા તરી કે તેનો ઉપયો ગ કરી શકા ય. જ્યા રે પક્ષકા રો વચ્ચેની કૌ ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓ લખા ણ ઉતા રવા માં આવેલ હો ય ત્યા રે,રેતે નોં ધાનોં ધાવી જ જો ઈએ. પરંતુ આ કેસની હકી કતો અને સંજોસં જોગો માં તેમજ પક્ષકા રો ની વર્તણૂકને જો તાં આંક- ડી /૨૨ એ પક્ષકા રો વચ્ચે પહેલા થી જ થઈ ગયેલ કૌ ટુંબિ ક વહેંચણ નોં ધનોં તો હો વા નું જણા ય છે. તે આંક-ડી /૨૨ વા ળા ઠરા વ ઉપર અમલ કરવા માં આવ્યો હતો , તેને પણ પક્ષકા રો ની પા છળની વર્તણૂક વડે સમર્થન મળે છે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...