ઉધાર આપતાં સમયે કરો પ્રોમિસરી નોટ : ક્‍યારેય નહીં ડૂબે પૈસા પ્રોમિસરી નોટ બનાવવા માટે તમારે કોઇ વકીલ કે નોટરી પાસે જવાની જરૂર નથી. - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

7.13.2022

ઉધાર આપતાં સમયે કરો પ્રોમિસરી નોટ : ક્‍યારેય નહીં ડૂબે પૈસા પ્રોમિસરી નોટ બનાવવા માટે તમારે કોઇ વકીલ કે નોટરી પાસે જવાની જરૂર નથી.

 ઉધાર આપતાં સમયે કરો પ્રોમિસરી  નોટ : ક્‍યારેય નહીં ડૂબે પૈસા પ્રોમિસરી નોટ બનાવવા માટે તમારે કોઇ વકીલ કે નોટરી પાસે જવાની જરૂર નથી


નવી દિલ્‍હી,તા. ૧૩: પૈસાની લેવડ-દેવડમાંઘણી વખત સંબંધો ખરાબ થતા હોય છે. ઉધાર લેનાર વ્‍યક્‍તિસમયસર પૈસા પરત ન કરે, રેતેવું બનતું હોય છે. ઘણી વખત ટકોર કરવા છતાં ઉછીના આપેલા પૈસા ન મળતાં સંબંધો બગડે છે. સાથેજ મહેનતની કમાણીના પૈસા ફસાઇ જાય છે. તમારી સાથે પણ ક્‍યારેકરે આવું બન્‍યું હશે. તમેકો ઇનેમદદ કરવા માટે ઉછીના પૈસા આપ્‍યા હોય અનેતેણેતમનેપરત કર્યાન હોય. આવી સ્‍થિ તિમાં પૈસા પરત આવશેતેવી આશા પણ તૂટી જાય છે. કેમ કે, નાણાંઆપતી વખતેતમેએ બા બતનુંધ્‍યાન રાખ્‍યું નહોતું જેના જે આધારે તમે ફરિયાદ કરી શકો અથવા તેવ્‍યક્‍તિસમયસર પૈસા પરત કરવા મજબૂર બને. આ માટે એક કાયદેસર કાગળ કે દસ્‍તાવેજ બનેછે. જે નાની કે મોટી લેવડદેવડમાં પણ લીગલ દસ્‍તાવેજ તરીકે કામ આવી શકે છે. અમુક વખત માહિતીના અભાવેતેની જાણકારી હોતી નથી. આનેપ્રોમિસરી નોટ કહેવાય છે. આ એક દસ્‍તાવેજવે ની જેમજે હોય છે, જેને જે પૈસા આપતાં પહેલાં સામેવાળી વ્‍યક્‍તિપાસેભરાવી લેવામાંઆવેતો કાયદાકીય રીતેપૈસા પરત આપવાનુંદબાણ રહે છે. પ્રોમિસરી નોટ બનાવવા માટે તમારે કોઇ વકીલ કે નોટરી પાસેજવાની જરૂર નથી. તમેઘરે જ આ નોટ તૈયાર કરી શકો છો. આ માટે ફક્‍ત એક રૂપિયાના રેવે રે ન્‍યૂસ્‍ટેમ્‍પની જરૂર પડશે. આમાં તમેજેને જે પૈસા આપી રહ્યાં છો તેની તરફથી લખાવો છો કે તેવાયદો કરે છે કે તેણેઉછીના લીધેલા પૈસા તેનક્કી તારીખેપરત કરશે. જો તેકેશ વ્‍યવહાર હોય તો તેનો ઉલ્લોખ હોય છે. જો ચેક હોય તો તેનો નંબર લખવામાં આવેછે. પૈસા લેનારની સહી રેવે રે ન્‍યૂસ્‍ટેમ્‍પ પર હોય છે. તારીખ, સ્‍થળ અનેતેવ્‍યક્‍તિનુંસરનામુંપણ હોય છે. મુખ્ય સમાચાર એડવોકેટ વિરાગ તિવારીએ જણાવ્‍યું કે, આ નોટ અનકન્‍ડીશન હોવી જોઇએ. આનો મતલબ છે કે, તેમાં સીધે-સીધુંલખવું જોઇએ કે પૈસા ક્‍યારે પરત કરવામાં આવશે. એવું લખવું જોઇએ નહીં કે જે-જેતેવ્‍યક્‍તિપાસેથી પૈસા પરત મળતાં તમને ચૂકવીશ અથવા જે-જેતેવ્‍યક્‍તિઆપશેત્‍યારે તમનેપરત કરીશ. આવી કોઇપણ શરત ન લખવી જોઇએ. કોઇ કંપની આવી નોટ બનાવી શકતી નથી. જો વ્‍યાજ પર પૈસા લઇ શકાય તો તે પણ સ્‍પષ્ટ લખેલુંહોવુંજોઇએ. ધ્‍યાન રાખો કે, સ્‍ટેમ્‍પ વગર તેની કોઇ કિંમત નથી. જે ઉછીના પૈસા આપેછે તેની સહી જરૂરી નથી. સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે, આ નોટ બાદ પણ કોઇ વ્‍યક્‍તિપૈસા ન આપેતો શું? આવી સ્‍થિ તિમાં તમેજે-જેતેવ્‍યક્‍તિવિરુદ્ધ લીગલ કેસ કરી શકો છો . તેની સમયમર્યાદા નક્કી હોય છે ત્રણ વર્ષ. તમેત્રણ વર્ષની અંદર કેસ કરી શકો છો કે નક્કી તારીખે પૈસા પરત કરવામાં આવ્‍યા નથી. આ લિમિટેશન એક્‍ટની અંદર કાયદા હેઠળ આવેછે.

No comments:

Post a Comment

Featured post

E-Jamin Gujarat-Stamp Dyuti Calculator and more

 ⚖️📲 વકીલ અને દસ્તાવેજ લખનાર માટે ખાસ DIGITAL TOOLKIT! 🟢 E-Jamin Gujarat App – હવે દરેક દસ્તાવેજ લખતી વખતે કોઈ પણ ગણતરીમાં ભૂલ શક્ય નથી! ...