10.06.2021

જમીન/દસ્તાવેજ ને લગતા અગત્યના વિડીયોઃ-શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ) દ્વારા

 દસ્તાવેજમાં ભુલ હોય તો સુધારો દસ્તાવેજ થઇ શકે ? : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

“મિલકતની લે-વેચ માટે ધ્યાનમાં રાખવાના જરુરી મુદ્દાઓ“ : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

જમીનના બિનખેતીના હેતુ(NA) અંગે કાયદાકીય જોગવાઈ (કલમ ૬૩,૬૫,૬૬) -વેબિનાર: નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

73AA/ આદિવાસીઓ ની મિલ્કતો નું વેચાણ થઇ શકે??

"ખેતીની જમીનના દસ્તાવેજમાં શું ધ્યાનમાં રાખવું ?" : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

73AA હેઠળની જમીન બાપ-દાદાએ વેચી હોય તો કઈ કાયદાકીય કાર્યવાહી કરી શકાય ?

જમીનના મહેસુલ કાયદાની કલમ ૪૩ અને ૭૩એએ આદિવાસીની જમીન - વેબિનાર (Part 1)

જમીનના મહેસુલ કાયદાની કલમ ૪૩ અને ૭૩એએ આદિવાસીની જમીન - વેબિનાર (Part 2)

નવી શરતની જમીનનો કાયદો - Part 1 : નજમુદ્દીન મેઘાણી

નવી શરતની જમીનનો કાયદો - Part 2 : નજમુદ્દીન મેઘાણી

નવી શરતની જમીનનો કાયદો - Part 3 : નજમુદ્દીન મેઘાણી

દસ્તાવેજ - લેન્ડલૉઝ તથા રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ) એક્ટ - 2016

ટાઇટલ્સ અને દસ્તાવેજ - ભાગ 1

ટાઇટલ્સ અને દસ્તાવેજ - ભાગ 2

વારસાઈમાં સ્ત્રી હકનો કાનૂન : નજમુદ્દીન મેઘાણી

શું વારસાઈ થઈ ગયા પછી એક વારસદાર દ્વારા વીલની નોંધ કરાવી શકાય ? : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

વિલ યાને વસિયતનામું (ભાગ 1)

વિલ એટલેકે વસિયતનામાં ના પ્રકારો તથા વિલ વિશે વઘુ માહિતી ભાગ-2 Information about wills Part-2

વિલ યાને વસિયતનામું (ભાગ 3)

વીલનો અમલ ક્યારે થાય અને તેની સમયમર્યાદા કેટલી ? : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

"શું સહિયારી મિલકતમાં વણવહેંચાયેલા હિસ્સાનો દસ્તાવેજ કરી શકાય ?" : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)


              IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

2 comments:

  1. સહિયારી જમીન માં આપણો ભાગ અલગ કરાવા માટે અન્ય ખાતેદાર રાજી ન હોય તો આપણે અલગ થવા શું કરવું પડે

    ReplyDelete
  2. સહીયારી મીલકત માં ભાગ પાડવા માટે અન્ય ખાતેદાર ની સંમીત ફરજીયાત જોઇઅે .અન્યથા કોર્ટ રાહે નીકાલ લાવી શકાય

    ReplyDelete

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...