3.14.2019

બેંક આદિવાસીની જમીન બિન-આદિવાસીને વેચી શકે છે, રાજ્યના કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તે છતાં પણ : સુપ્રીમ કોર્ટ

બેંક આદિવાસીની જમીન બિન-આદિવાસીને વેચી શકે છે, રાજ્યના કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તે છતાં પણ : સુપ્રીમ કોર્ટ


નામદાર સુપ્રીમ કોર્ટ ના હાલના એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદાથી  આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યો પર ગંભીર અને નોંધપાત્ર અસર પડશે. બેન્કો, બિન-આદિવાસીઓને આદિવાસી જમીન વેચી શકે છે,ભલે તે જો રાજ્ય કાયદા દ્વારા પ્રતિબંધિત હોય. ત્રિપુરા એક્ટનો બંધારણની નવમી સૂચિ માં સમાવેશ થાય છે જેના કારણે તેને  બંધારણની કલમ 31-બી હેઠળ રક્ષણ મળી રહ્યું હતું. Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 અને Tripura Land Revenue and Land Reforms Act, 1960 તે સંસદીય કાનૂન ની જોગવાઈઓને બંધારણની કલમ 31-બી દ્વારા ઓવરરાઇડ થવાથી કાયદા નું પ્રતિરક્ષણ પ્રદાન થઇ શકે નહી. જસ્ટિસ રાજન ગોગોઈ અને જસ્ટિસ સાપે ની બેન્ચ દ્વારા ગુવાહાટી કોર્ટના જજમેન્ટને ગેરલાયક ઠેરવવામાં આવ્યું છે.

સિવિલ અપીલ નં. 11247 / 2016 યુકો બેન્ક અને અન્ય વિ. દિપક દેબારમા અને અન્ય 

ચુકાદાની તારીખ 25 નવેમ્બર 2016 

વિસ્તૃત જજમેન્ટ જોવા માટે અહીં ક્લીક કરો 





If you have liked the article, please share it


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...